'રાત્રે તમે મારી રહ્યા છો, સવારે ટ્વિટ કરી રહ્યા છો કે વિદ્યાર્થીઓની અમને ચિંતા છે'
'રાત્રે તમે મારી રહ્યા છો, સવારે ટ્વિટ કરી રહ્યા છો કે વિદ્યાર્થીઓની અમને ચિંતા છે'
પ્રકાશિત
પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓનો સિસ્ટમ પરનો વિશ્વાસ તૂટી ગયો છે, તેથી માત્ર તપાસની ખાતરી આપવાથી સમસ્યાનો ઉકેલ આવશે નહીં.
તેમણે સરકારને વિદ્યાર્થીઓની માંગણીઓ પહેલાં સાંભળીને તેનો અમલ કરવાની અપીલ કરી.
તેમણે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગનો ઉલ્લેખ કર્યો.
સાથે જ તેમણે કહ્યું કે સરકારે બળપ્રયોગને બદલે વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરીને વિશ્વાસ પુનઃસ્થાપિત કરવો જોઈએ.

ઇમેજ સ્રોત, ANI



